ઇરાને સીધી રીતે ઇઝરાયલને પરમાણુ હુમલાની ધમકી આપી છે. ઇરાનનું કહેવું છે કે જો તેના અસ્તિત્વને ખતરો થશે તો તે પરમાણુ સિદ્ધાંતમાં બદલાવ કરશે. ઇરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઇના સલાહકાર કમાલ ખર્રાજીએ આ સ્ટેટમેન્ટ આપ્યું છે.
ઇરાને સીધી રીતે ઇઝરાયલને પરમાણુ હુમલાની ધમકી આપી છે. ઇરાનનું કહેવું છે કે જો તેના અસ્તિત્વને ખતરો થશે તો તે પરમાણુ સિદ્ધાંતમાં બદલાવ કરશે. ઇરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઇના સલાહકાર કમાલ ખર્રાજીએ આ સ્ટેટમેન્ટ આપ્યું છે.