Home / World : The horrific terrorist attack in Pahalgam resonated with the United Nations

પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના પડઘા સંયુક્ત રાષ્ટ્રમાં પડ્યા, સંયમ રાખવા કરાઈ અપીલ

પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના પડઘા સંયુક્ત રાષ્ટ્રમાં પડ્યા, સંયમ રાખવા કરાઈ અપીલ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. દરમિયાન, સંયુક્ત રાષ્ટ્ર (UN) એ બંને દેશોને 'મહત્તમ સંયમ' રાખવાની અપીલ કરી છે જેથી પરિસ્થિતિ વધુ બગડે નહીં. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon