Home / Gujarat / Anand : NCP leader Jayant Boski writes an open letter to the government regarding the mineral mafia issue

Anand news: ખનીજ માફિયાઓ મામલે NCP નેતા જયંત બોસ્કીએ સરકારને લખ્યો ખુલ્લો પત્ર

Anand news: ખનીજ માફિયાઓ મામલે NCP નેતા જયંત બોસ્કીએ સરકારને લખ્યો ખુલ્લો પત્ર

આણંદ જિલ્લામાં ખનીજ માફિયાઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવવાની માંગ ઉઠી છે. NCPના પ્રદેશ પ્રમુખ અને ઉમરેઠના પૂર્વ ધારાસભ્ય જયંત બોસ્કીએ આ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ખાસ કરીને ઉમરેઠ અને આંકલાવ પંથકમાં ખનીજ ચોરીની વધતી ઘટનાઓ પર રોક લગાવવાની માંગ કરી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon