Home / India : 26 Naxalites surrender in Chhattisgarh

છત્તીસગઢમાં ત્રણ ઈનામી નક્સલીઓ સહિત 26 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ

છત્તીસગઢમાં ત્રણ ઈનામી નક્સલીઓ સહિત 26 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ

છત્તીસગઢમાં નક્સલવાદની કરોડરજ્જુ તોડવાની ઝુંબેશ ચાલુ છે. તાજેતરના સમયમાં, મોટી સંખ્યામાં નક્સલવાદીઓ કાં તો માર્યા ગયા છે અથવા સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ સંદર્ભમાં, આજે રાજ્યના દાંતેવાડા જિલ્લામાં 3 ઈનામી નક્સલીઓ સહિત 26 નક્સલીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon