Home / India : BJP's attempt to seize power in the name of 'Saugat-e-Modi': Uddhav Thackeray

ભાજપ સત્તાવાર જાહેરાત કરે કે તેમણે હિન્દુત્વ છોડી દીધું, 'સૌગાત-એ-મોદી'ના નામે સત્તા મેળવવાનો પ્રયાસઃ ઉદ્ધવ ઠાકરે

ભાજપ સત્તાવાર જાહેરાત કરે કે તેમણે હિન્દુત્વ છોડી દીધું, 'સૌગાત-એ-મોદી'ના નામે સત્તા મેળવવાનો પ્રયાસઃ ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (UBT) લીડર ઉદ્ધવ ઠાકરેએ મોદી સરકારના નવા અભિયાન 'સૌગાત-એ-મોદી' સામે નિશાન તાકતા કહ્યું કે , "હવે ભાજપે સત્તાવાર રીતે જાહેરાત કરવી જોઈએ કે તેમણે હિન્દુત્વ છોડી દીધું છે. ભાજપ હવે એવા લોકોને 'સૌગાત-એ-સત્તા' વહેંચી રહ્યા છે કે જેમના ઘર બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા હતા અને કોમી રમખાણોમાં ઘણા લોકો માર્યા ગયા હતા."

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon