Home / Business : Tata group will set up Rs 500 crore trust to help families of Ahmedabad Plane Crash victims

એર ઈન્ડિયા અકસ્માતમાં અસરગ્રસ્ત પરિવારોને ટાટા ગ્રુપની સહાય, કંપની બનાવશે 500 કરોડ રૂપિયાનું ટ્રસ્ટ

એર ઈન્ડિયા અકસ્માતમાં અસરગ્રસ્ત પરિવારોને ટાટા ગ્રુપની સહાય, કંપની બનાવશે 500 કરોડ રૂપિયાનું ટ્રસ્ટ

12 જૂનના રોજ એર ઈન્ડિયા અકસ્માતમાં મૃત્યુ પામેલા 271 લોકોના પરિવારને મદદ કરવા માટે ટાટા સન્સ 500 કરોડ રૂપિયાનું ટ્રસ્ટ બનાવશે. આ ટ્રસ્ટ લાંબા સમય સુધી વળતર, બાળકોના શિક્ષણ, સારવાર અને દૈનિક જરૂરિયાતોનું ધ્યાન રાખશે. ભારતીય અને વિદેશી બંને નાગરિકોને આનો લાભ મળશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon