અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાનો ખરાબ સમય ચાલી રહ્યો છે. અવાર નવાર એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી જોવા મળી રહી છે જેને કારણે ફ્લાઇટને કેન્સલ અથવા થોડા સમય માટે આગળ વધારવામાં આવી રહી છે. એર ઇન્ડિયાની વધુ 3 ફ્લાઇટને રદ કરવામાં આવી છે.
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાનો ખરાબ સમય ચાલી રહ્યો છે. અવાર નવાર એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી જોવા મળી રહી છે જેને કારણે ફ્લાઇટને કેન્સલ અથવા થોડા સમય માટે આગળ વધારવામાં આવી રહી છે. એર ઇન્ડિયાની વધુ 3 ફ્લાઇટને રદ કરવામાં આવી છે.