Home / India : Indian government cancels visas of Pakistani citizens following Pahalgam terror attack

Pahalgam terror attack: આતંકવાદી હુમલાના પગલે ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોના વિઝા કર્યા રદ

Pahalgam terror attack: આતંકવાદી હુમલાના પગલે ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોના વિઝા કર્યા રદ

જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલા બાદ આખો દેશ આઘાતમાં છે. પહલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધી 28 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 17 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલો પહલગામની બૈસારન ઘાટીમાં કરવામાં આવ્યો, જેમાં આતંકવાદીઓએ લોકોને ટાર્ગેટ બનાવ્યા. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon