Home / Gujarat / Mehsana : Three major market yards in Gujarat will remain closed till March 31st

ઊંઝા સહિત ગુજરાતના આ ત્રણ મોટા માર્કેટયાર્ડ 31મી માર્ચ સુધી રહેશે બંધ, જાણો શું છે કારણ

ઊંઝા સહિત ગુજરાતના આ ત્રણ મોટા માર્કેટયાર્ડ 31મી માર્ચ સુધી રહેશે બંધ, જાણો શું છે કારણ

Market Yards Closed in Gujarat: ગુજરાતના કેટલાક માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતો માટે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. માર્ચ એન્ડિંગની કામગીરીને કારણે બોટાદ, જામનગર અને ઊંઝા માર્કેટ યાર્ડમાં એક અઠવાડિયા માટે હરાજી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન માર્કેટ યાર્ડમાં વાર્ષિક હિસાબની કામગીરી હાથ ધરવામાં આવશે. જો કે, પહેલી એપ્રિલ 2025થી યાર્ડની કામગીરી રાબેતા મુજબ શરુ થશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon