Home / Gujarat / Rajkot : reconciliation between the Patidar and Kshatriya communities

ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે સમાધાન બાદ પાટીદાર આગેવાન રાજુ સખિયાના આક્ષેપ યથાવત, જાણો શું કહ્યું

ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે સમાધાન બાદ પાટીદાર આગેવાન રાજુ સખિયાના આક્ષેપ યથાવત, જાણો શું કહ્યું

રાજકોટ જિલ્લામાં ગોંડલમાં આજે પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે સમાધાનની મિટિંગ મામલે ગોંડલના પાટીદાર આગેવાન રાજુ સખિયાનું નિવેદન સામે આવ્યું છે. ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવિધ મુદ્દાઓ વચ્ચે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પરિવારે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો છે. એવામાં પાટીદાર આગેવાન રાજુ સખિયાએ કટાક્ષ કરતાં કહ્યું કે, આ સમાધાન મિટિંગમાં ક્યાંય પણ જયરાજસિંહ દ્વારા કહેવામાં આવ્યું હતું કે હવે પછીથી કોઈ પાટીદાર દીકરા પર અન્યાય થાય તો સાખી નહી લેવાય એવી ક્યાંય વાત નહી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon