Home / Gujarat / Dahod : Rs 250 crore paid to minister's son's agency in Dahod MNREGA scam

દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રીપુત્રની એજન્સીને રૂ. 250 કરોડ ચૂકવાયા, અધિકારીઓએ કામો થયા નથીને રૂપિયા આપી દીધા

દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રીપુત્રની એજન્સીને રૂ. 250 કરોડ ચૂકવાયા, અધિકારીઓએ કામો થયા નથીને રૂપિયા આપી દીધા

ગરીબો-સ્થાનિક ગરીબોને રોજગારી મળી રહે તેવા ઉમદા હેતું સાથેની યોજના પણ હવે ભ્રષ્ટાચારી નેતાઓ માટે કમાણીની યોજના બની રહી છે. સત્તાના જોરે મંત્રીપુત્ર, પરિવારજનો અને ભ્રષ્ટ અધિકારીએ મીલીભગતથી દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડ આચર્યું છે. જેમાં મંત્રીપુત્રની એજન્સીને 100 કરોડ રૂપિયા નહીં, પરંતુ 250 કરોડ રૂપિયા ચૂકવાયાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. નવાઈની વાત તો એછે કે, સ્થળ પર કામો થયા નથી. તેમ છતાંય લાખો કરોડોના બિલો ચૂકવી દેવામાં આવ્યાં છે. આ સમગ્ર કૌભાંડની તપાસ માટે રાજ્ય સરકાર તપાસ કમિટીની રચના કરે તેવી માંગ ઊઠી છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon