સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તમામ મુખ્યમંત્રીઓ સાથે વાત કરી રહ્યા છે, તેમને તેમના રાજ્યોમાં રહેલા તમામ પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરવા અને તેમને પાકિસ્તાન પરત મોકલવા માટે પગલાં લેવા કહ્યું છે.
સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તમામ મુખ્યમંત્રીઓ સાથે વાત કરી રહ્યા છે, તેમને તેમના રાજ્યોમાં રહેલા તમામ પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરવા અને તેમને પાકિસ્તાન પરત મોકલવા માટે પગલાં લેવા કહ્યું છે.