બ્રાઝિલમાં 30 એપ્રિલે યોજાનાર બ્રિક્સ સંમેલનમાં ભારત તરફથી વિદેશ મંત્રી એસ.જયશંકર (S.Jaishankar) અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ (Ajit Doval) સામેલ થવાના હતા, જોકે હવે બંને પ્રવાસ ટાળી દેવાયા છે, તેથી પહલગામમાં થયેલા હુમલાને લઈને જયશંકર અને ડોભાલ બ્રિક્સ સંમલેનમાં ભાગ લેશે. નહીં. હવે બ્રિક્સ વિદેશ મંત્રીઓ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકમાં ભારત તરફથી બ્રિક્સ શેરપા બેઠકનું પ્રતિનિધિત્વ કરશે.

