Home / India : 7 members of the same family committed suicide in a car

બાગેશ્વર ધામથી પરત ફરી રહેલા એક જ પરિવારના 7 લોકોએ કારમાં જ કરી આત્મહત્યા, જાણો શું છે કારણ

બાગેશ્વર ધામથી પરત ફરી રહેલા એક જ પરિવારના 7 લોકોએ કારમાં જ કરી આત્મહત્યા, જાણો શું છે કારણ

પંચકુલાના સેક્ટર-27માં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં દેહરાદૂનનાં એક પરિવારના 7 સભ્યોએ કારમાં ઝેર પીને આત્મહત્યા કરી હતી. એવું કહેવાય છે કે સેક્ટર 27 માં એક ઘરની બહાર રસ્તા પર પાર્ક કરેલી કારમાં બધાના મૃતદેહ બંધ હાલતમાં મળી આવ્યા હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પરિવાર ભારે દેવામાં ડૂબેલો હતો, તેથી જ તેમણે આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon