Home / India : Dhankhar's statement on RSS's demand for amendment of the Constitution's preamble

RSS દ્વારા બંધારણની પ્રસ્તાવના સુધારણાની ડિમાન્ડ મુદ્દે ઉપરાષ્ટ્રપતિ ધનખડનું નિવેદન 

RSS દ્વારા બંધારણની પ્રસ્તાવના સુધારણાની ડિમાન્ડ મુદ્દે ઉપરાષ્ટ્રપતિ ધનખડનું નિવેદન 

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડે બંધારણમાં સુધારા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે એક કાર્યક્રમ દરમિયન કહ્યું કે, 'બંધારણની પ્રસ્તાવના બદલી શકાતી નથી. વિશ્વના અન્ય કોઈ પણ દેશની પ્રસ્તાવનામાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ ભારતમાં એક વાર બદલાવ થયો હતો. આ પ્રસ્તાવના વર્ષ 1976ના 42મા બંધારણ (સુધારા) અધિનિયમ દ્વારા બદલાવ કરાયો હતો. આ સુધારા દ્વારા તેમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. ડો. બી.આર. આંબેડકરે બંધારણ પર ખૂબ મહેનત કરી હતી અને તેમણે ચોક્કસપણે આના પર ધ્યાન કેન્દ્રિત આપ્યું હશે.'

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon