Home / World : Myanmar earthquake disaster: 150 people dead; Emergency declared, airport-train services closed

મ્યાનમાર ભૂકંપ દુર્ઘટના: 150 લોકોના મોત, વધી શકે છે મૃતકઆંક; ઇમરજન્સી જાહેર, એરપોર્ટ-ટ્રેન સેવા બંધ

મ્યાનમાર ભૂકંપ દુર્ઘટના: 150 લોકોના મોત, વધી શકે છે મૃતકઆંક; ઇમરજન્સી જાહેર, એરપોર્ટ-ટ્રેન સેવા બંધ

ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં શુક્રવારે એક પછી એક ચાર જોરદાર ભૂકંપ આવ્યા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલૉજી અનુસાર રિક્ટર સ્કેલ પર પહેલા ભૂકંપની તીવ્રતા 7.7 જ્યારે બીજાની 7.2 નોંધાઈ હતી. આ ભૂકંપના કારણે હજારો ઈમારતો ધ્રુજી ગઈ હતી. એટલું જ નહીં, મ્યાનમારમાં અનેક ઈમારતો ધરાશાયી થયાના પણ અહેવાલ છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon