Home / India : Pahalgam attack/intelligence failure or a bigger conspiracy behind it?

Pahalgam attack: ગુપ્તચર તંત્રની નિષ્ફળતા કે પછી તેની પાછળ કોઈ મોટું ષડયંત્ર? જાણો નરસંહારની ઈનસાઈડ સ્ટોરી

Pahalgam attack: ગુપ્તચર તંત્રની નિષ્ફળતા કે પછી તેની પાછળ કોઈ મોટું ષડયંત્ર? જાણો નરસંહારની ઈનસાઈડ સ્ટોરી

કાશ્મીરમાં સબ સલામતના સરકારના દાવા વચ્ચે આતંકવાદીઓ બેફામ બન્યા છે. જમ્મુ કાશ્મીરમાં પર્યટકો પર તાજેતરમાં સૌથી મોટો આતંકી હુમલો કરવામાં આવ્યો છે. પર્યટકો માટે જાણીતા પહલગામમાં આતંકવાદીઓએ પર્યટકોના નામ પૂછ્યા, ધર્મ જાણ્યો અને પછી તેમને ગોળી ધરબી દીધી. આ ઘાતકી હુમલામાં અત્યાર સુધીમાં 26થી વધુ પર્યટકો માર્યા ગયા છે. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon