Home / Gujarat / Gandhinagar : Government takes punitive action against 471 officials

તકેદારી આયોગની ભલામણ બાદ સરકારે 471 અધિકારીઓ સામે લીધા શિક્ષાત્મક પગલાં

તકેદારી આયોગની ભલામણ બાદ સરકારે 471 અધિકારીઓ સામે લીધા શિક્ષાત્મક પગલાં

વર્ષ 2023 દરમિયાન સરકારે કુલ 471 અધિકારી કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં લીધા હતા. તકેદારી આયોગની ભલામણ બાદ સરકારે શિક્ષાત્મક પગલાં લીધા હોવાનું સામે આવ્યું છે. વર્ગ 1ના કુલ 108 અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાયા હતા, તેમજ વર્ગ 2ના કુલ 190 અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવ્યા હતા. આ સાથે વર્ગ 3ના કુલ 167 કર્મચારીઓ સામે પણ શિક્ષાત્મક પગલા લેવામાં આવ્યા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon