સુરેન્દ્રનગરના પદ્મશ્રી એવોર્ડ મેળવામાં સિલેકટ થયેલા લવજીભાઈની આર્થિક પરિસ્થિતિ કફોડી હોવાનું સામે આવ્યું. તેમજ તેમના ઘરમાં લાદી કે પ્લાસ્ટર પણ ન હોવાનું સામે આવ્યું છે. તેમજ બાથરૂમ પણ પડદા નાખી અને બનાવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગરના પદ્મશ્રી એવોર્ડ મેળવામાં સિલેકટ થયેલા લવજીભાઈની આર્થિક પરિસ્થિતિ કફોડી હોવાનું સામે આવ્યું. તેમજ તેમના ઘરમાં લાદી કે પ્લાસ્ટર પણ ન હોવાનું સામે આવ્યું છે. તેમજ બાથરૂમ પણ પડદા નાખી અને બનાવામાં આવ્યું છે.