આમ આદમી પાર્ટી દિલ્હી મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી નહીં લડે. હાર ભાળી જતા AAP દિલ્હીમાં મેયરની ચૂંટણી નહીં લડે.દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને દિલ્હીના સંયોજક સૌરભ ભારદ્વાજે સોમવારે તેની જાહેરાત કરી છે.
આમ આદમી પાર્ટી દિલ્હી મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી નહીં લડે. હાર ભાળી જતા AAP દિલ્હીમાં મેયરની ચૂંટણી નહીં લડે.દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને દિલ્હીના સંયોજક સૌરભ ભારદ્વાજે સોમવારે તેની જાહેરાત કરી છે.