Home / India : India-Pak Tension: UN advises India-Pakistan to avoid military conflict

India-Pak Tension: UNની ભારત-પાકિસ્તાનને સૈન્ય સંઘર્ષથી બચવા સલાહ, વણસી શકે છે પરિસ્થિતિ

India-Pak Tension: UNની ભારત-પાકિસ્તાનને સૈન્ય સંઘર્ષથી બચવા સલાહ, વણસી શકે છે પરિસ્થિતિ

જમ્મુ- કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાન તરફથી વારંવાર યુદ્ધ અને અણુબોમ્બની ધમકીઓ આપવામાં આવી રહી છે. એવામાં સંયુક્ત રાષ્ટ્રના વડા ( સેક્રેટરી જનરલ ) એન્ટોનિયો ગુટેરેસે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે બંને દેશોને સૈન્ય સંઘર્ષ ન કરવા સલાહ આપી છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon