રાજભવનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે શનિવારે રમખાણોગ્રસ્ત મુર્શિદાબાદથી પાછા ફર્યા બાદ બોઝે છાતીમાં દુખાવો થવાની ફરિયાદ કરી હતી. જે બાદ તેમને કમાન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
રાજભવનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે શનિવારે રમખાણોગ્રસ્ત મુર્શિદાબાદથી પાછા ફર્યા બાદ બોઝે છાતીમાં દુખાવો થવાની ફરિયાદ કરી હતી. જે બાદ તેમને કમાન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.