વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, જેડી વેન્સે પીએમ મોદી સાથે ફોન કરીને વાત કરી હતી. પ્રધાનમંત્રીએ તેમને કહ્યું કે જો પાકિસ્તાન હુમલો કરશે તો અમે વધુ મજબૂત જવાબ આપીશું. સૂત્રોના જણાવ્યા અનુસાર, વાતચીત દરમિયાન ભારતે સ્પષ્ટ કર્યું હતું કે જો પાકિસ્તાન ગોળીબાર નહીં કરે તો તે પણ સંયમ રાખશે.

