પાકિસ્તાનના સિંધ પ્રાંતના કરાંચી શહેરમાં રવિવારે રાત્રે હળવી તીવ્રતાના ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપને કારણે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. એક અધિકારીએ ભૂકંપની માહિતી આપતા કહ્યું કે, ભૂકંપને કારણે હજુ સુધી કોઈ મોટા નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી.

