Home / Gujarat / Surendranagar : Mineral mafia occupies grazing land in Surendranagar

સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ, 3 હજારથી વધુ વીઘા ગૌચર જમીન પર કબજો; ગ્રામજનો રોષે ભરાયા

સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ, 3 હજારથી વધુ વીઘા ગૌચર જમીન પર કબજો; ગ્રામજનો રોષે ભરાયા

સુરેન્દ્રનગર જિલ્લાના ખોડું ગામે ગૌચર જમીનો પર ખનિજ માફિયાઓએ કબજો જમાવી દીધો હોવાનો મામલો સામે આવ્યો છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ગામમાં આવેલી 3 હજારથી વધુ વીઘા ગૌચર જમીન પર ખનિજ માફિયાઓએ અવૈધ રીતે કબજો કરી, ભડાકા કરીને પથ્થરોનું ખોદકામ શરૂ કર્યું છે.  

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon
TOPICS: mineral mafia

Icon