Pahalgam માં આતંકવાદીઓએ નિર્દય હત્યાઓને અંજામ આપ્યો છે. આ આતંકી હુમલાની તપાસમાં મોટો ખુલાસો થયો છે. તપાસ અધિકારીઓએ જણાવ્યું કે હુમલામાં લગભગ 20 પીડિતો, બધા પુરુષ મૃતકોના પેન્ટ ખોલેલા અને તેમની ઝિપ ખેંચેલી જોવા મળી હતી. અધિકારીઓએ આ હુમલામાં માર્યા ગયેલા તમામ 26 ગોળીઓથી વીંધાયેલા મૃતદેહોની પ્રાથમિક તપાસ કરી, જેમાં એ વાતની પુષ્ટિ થઈ કે આતંકવાદીઓએ તેમને મારી નાખતા પહેલા તેમની ખતના તપાસ કરી હતી. પછી ગોળીઓ મારી હતી.

