વાસ્તુશાસ્ત્રમાં કેટલાક છોડને ખૂબ જ શુભ અને કલ્યાણીકારી માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ છોડ ઘરમાં રાખવાથી માનસિક શાંતિ મળે છે તે ઉપરાંત સુખ- સંપત્તિ અને ધનમાં વધારો થાય છે. આ છોડ ઘરમાં રાખવાથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જા રહે છે અને કેટલીક સમસ્યામાંથી છુટકારો મળે છે. આવો જાણીએ કે, આવા ક્યા પાંચ છોડ છે, કે જેને ઘરમાં લગાવવા ખૂબ જ શભ માનવામાં આવે છે.

