Home / Gujarat / Panchmahal : Three arrested for vandalizing idols in Jain temple in Dhaneshwar village of Ghoghamba taluka

ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામે જૈન દેરાસરમાં મૂર્તિઓ ખંડિત કરનાર ત્રણની ધરપકડ

ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામે જૈન દેરાસરમાં મૂર્તિઓ ખંડિત કરનાર ત્રણની ધરપકડ

પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામે આવેલા જૈન દેરાસરમાં મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હતી. જો કે, પોલીસને મૂર્તિઓ ખંડિત થવાની ઘટનાની જાણ થતા પોલીસે પોતાની રીતે તપાસ કરી હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon