પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામે આવેલા જૈન દેરાસરમાં મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હતી. જો કે, પોલીસને મૂર્તિઓ ખંડિત થવાની ઘટનાની જાણ થતા પોલીસે પોતાની રીતે તપાસ કરી હતી.
પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામે આવેલા જૈન દેરાસરમાં મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હતી. જો કે, પોલીસને મૂર્તિઓ ખંડિત થવાની ઘટનાની જાણ થતા પોલીસે પોતાની રીતે તપાસ કરી હતી.