પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. પાકિસ્તાની સંરક્ષણ પ્રધાને ભારત પર હુમલાનો ભય વ્યક્ત કર્યો હતો અને ભારતીય સેનાની વેબસાઇટ પર સાયબર હુમલો કરવાના બે પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ તે નિષ્ફળ ગયા.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. પાકિસ્તાની સંરક્ષણ પ્રધાને ભારત પર હુમલાનો ભય વ્યક્ત કર્યો હતો અને ભારતીય સેનાની વેબસાઇટ પર સાયબર હુમલો કરવાના બે પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ તે નિષ્ફળ ગયા.