પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પહેલગામ હુમલાને લઇને પ્રથમ વખત પોતાની પ્રતિક્રિયા આપી છે. શાહબાઝ શરીફે કહ્યું કે, તે પહેલગામ હુમલા બાદ દરેક તપાસ માટે તૈયાર છે. પહેલગામ હુમલા બાદ ભારતના એક્શનથી પાકિસ્તાન ડરી ગયું હોય તેમ લાગી રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું કે, તે પહેલગામ હુમલા બાદ દરેક તપાસ માટે તૈયાર છે. પાકિસ્તાનને બદનામ કરવામાં આવી રહ્યું છે.

