છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 27 વધુ નક્સલીઓને ઠાર માર્યા હતા. હજુ પણ એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. મળતી માહિતી મુજબ DRG જવાનોએ નક્સલી સંગઠનના મહાસચિવ નવબલ્લા કેશવ રાવ ઉર્ફે બસવરાજુને ઢેર કરી દીધો છે.

