Operation Sindoor: ગત મહિનાની 22 એપ્રિલે ધરતી પરના સ્વર્ગ એવા કાશ્મીરમાં પહલગામમાં રજાઓ ગાળવા ગયેલા પર્યટકોની આતંકવાદીઓ કરપીણ હત્યા કર્યા બાદ જે રીતે સરકારે આતંકવાદીઓનો સફાયો કરવા શરૂ કરેલું ઑપરેશન સિંદૂર ઓપરેશનમાં પાકિસ્તાનના 100 આતંકવાદીઓ, આતંકીઓનું હેડ કવાર્ટર નો ખાત્મો બોલાવ્યો હતો. તે બાદ સરકારે અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સીએમ ભૂપન્દ્ર પટેલ પણ જોડાશે.

