Home / Gujarat / Ahmedabad : Operation Sindoor: Tiranga Yatra planned in Ahmedabad after Operation Sindoor

Operation Sindoor: અમદાવાદમાં ઑપરેશન સિંદૂર બાદ તિરંગા યાત્રાનું આયોજન

Operation Sindoor: અમદાવાદમાં ઑપરેશન સિંદૂર બાદ તિરંગા યાત્રાનું આયોજન

Operation Sindoor: ગત મહિનાની 22 એપ્રિલે ધરતી પરના સ્વર્ગ એવા કાશ્મીરમાં પહલગામમાં રજાઓ ગાળવા ગયેલા પર્યટકોની આતંકવાદીઓ કરપીણ હત્યા કર્યા બાદ જે રીતે સરકારે આતંકવાદીઓનો સફાયો કરવા શરૂ કરેલું ઑપરેશન સિંદૂર ઓપરેશનમાં પાકિસ્તાનના 100 આતંકવાદીઓ, આતંકીઓનું હેડ કવાર્ટર નો ખાત્મો બોલાવ્યો હતો. તે બાદ સરકારે અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સીએમ ભૂપન્દ્ર પટેલ પણ જોડાશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon