- પ્રલય કાળે જ્યારે ચરાચર જગત નષ્ટ થઈ જાય છે, સમગ્ર પ્રપંચ પ્રકૃતિમાં લીન થઈ જાય છે. એ સમયે સમસ્ત દેવતા અને શાસ્ત્ર પંચાક્ષર મંત્રમાં સ્થિત રહે છે. શિવજીએ બ્રહ્માજી પ્રતિ પ્રત્યેક મૂખથી એક એક અક્ષરના ક્રમથી પાંચ અક્ષરોનો ઉપદેશ કર્યો છે
- પ્રલય કાળે જ્યારે ચરાચર જગત નષ્ટ થઈ જાય છે, સમગ્ર પ્રપંચ પ્રકૃતિમાં લીન થઈ જાય છે. એ સમયે સમસ્ત દેવતા અને શાસ્ત્ર પંચાક્ષર મંત્રમાં સ્થિત રહે છે. શિવજીએ બ્રહ્માજી પ્રતિ પ્રત્યેક મૂખથી એક એક અક્ષરના ક્રમથી પાંચ અક્ષરોનો ઉપદેશ કર્યો છે