Home / Gujarat / Rajkot : Important news for people traveling by train

Rajkot: ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર, આ 12 ટ્રેન 29 જુનના રોજ રદ્દ કરવામાં આવી

Rajkot: ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર, આ 12 ટ્રેન 29 જુનના રોજ રદ્દ કરવામાં આવી

Rajkot News: રાજકોટમાં ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ રેલવે ડિવિઝન પશ્ચિમ રેલવે દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં 29 જૂને વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેન રદ કરવામાં આવી છે. ટેકનિકલ કારણોને લીધે રેલ વ્યવહારને અસર થશે. ટેકનિકલ કારણોના લીધે 29-06-2025ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon