Home / India : Why was there no joint statement on terrorism at the SCO summit?

SCO સમિટમાં આતંકવાદ મુદ્દે સંયુક્ત નિવેદન કેમ ના આવ્યું? વિદેશ મંત્રાલયે ઘણાં મુદ્દે આપી મહત્ત્વની જાણકારી

SCO સમિટમાં આતંકવાદ મુદ્દે સંયુક્ત નિવેદન કેમ ના આવ્યું? વિદેશ મંત્રાલયે ઘણાં મુદ્દે આપી મહત્ત્વની જાણકારી

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મીડિયાને સંબોધન કર્યું.  જેમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ની સંરક્ષણ મંત્રીઓની બેઠક, અમેરિકા દ્વારા જારી કરાયેલી એડવાઈઝરી અને ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ ક્ષેત્રમાંથી ભારતીય નાગરિકોને પરત લાવવા અંગે માહિતી આપી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon