Home / India : More than 10 people die after drinking poisonous country liquor in Punjab

પંજાબના અમૃતસરમાં લઠ્ઠાકાંડ: 17 લોકોના મોત, 5ની હાલત ગંભીર

પંજાબના અમૃતસરમાં લઠ્ઠાકાંડ: 17 લોકોના મોત, 5ની હાલત ગંભીર

પંજાબના અમૃતરમાં લઠ્ઠાકાંડની ઘટના બની છે. અમૃતસરમાં ઝેરી દેશી દારુ પીવાથી 17 લોકોના મોત થયા છે જ્યારે 5 લોકોની હાલત ગંભીર છે. આ ઘટના મજીઠાના મડઇ ગામ અને ભાગલી ગામમાં બની હતી. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon