પંજાબના અમૃતરમાં લઠ્ઠાકાંડની ઘટના બની છે. અમૃતસરમાં ઝેરી દેશી દારુ પીવાથી 17 લોકોના મોત થયા છે જ્યારે 5 લોકોની હાલત ગંભીર છે. આ ઘટના મજીઠાના મડઇ ગામ અને ભાગલી ગામમાં બની હતી. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
પંજાબના અમૃતરમાં લઠ્ઠાકાંડની ઘટના બની છે. અમૃતસરમાં ઝેરી દેશી દારુ પીવાથી 17 લોકોના મોત થયા છે જ્યારે 5 લોકોની હાલત ગંભીર છે. આ ઘટના મજીઠાના મડઇ ગામ અને ભાગલી ગામમાં બની હતી. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.