Home / Business : Rathyatra: Adani Group's service initiative in Puri Rath Yatra, more than 40 lakh devotees will get free food

Adani: પુરી રથયાત્રામાં અદાણી ગૃપની સેવા પહેલ, 40 લાખથી વધુ શ્રદ્ધાળુઓને મફત ભોજન મળશે

Adani: પુરી રથયાત્રામાં અદાણી ગૃપની સેવા પહેલ, 40 લાખથી વધુ શ્રદ્ધાળુઓને મફત ભોજન મળશે

Adani: ઓડિશાના પુરી શહેરમાં યોજાનારી ઐતિહાસિક રથયાત્રા દરમિયાન ભક્તોની સેવા કરવા માટે અદાણી ગ્રુપે એક પહેલ શરૂ કરી છે. આ અંતર્ગત, ગૃપ ગુરુવાર 26 જૂનથી 8 જુલાઈ સુધી 40 લાખથી વધુ લોકોને મફત ખોરાક અને પીવાના પાણીનું વિતરણ કરશે. તમને જણાવી દઈએ કે અગાઉ અદાણી ગૃપે પ્રયાગરાજમાં કુંભ મેળા દરમિયાન ભક્તો માટે મોટા પાયે ભોજન કરાવવાનુ  અને સેવાકાર્ય પણ કર્યું હતું. આ સેવા પ્રયાસ અદાણી ગૃપ, પુરી જિલ્લા વહીવટીતંત્ર, ઇસ્કોન અને સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ચલાવવામાં આવી રહ્યો છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon