Home / World : Muslim artists staged Ramayana in Pakistan

પાકિસ્તાનમાં મુસ્લિમ કલાકારોએ કર્યું રામાયણનું મંચન, કરાચીમાં જય શ્રી રામના નારા લાગ્યા

પાકિસ્તાનમાં મુસ્લિમ કલાકારોએ કર્યું રામાયણનું મંચન, કરાચીમાં જય શ્રી રામના નારા લાગ્યા

પાકિસ્તાનના કરાચી શહેરમાં મુસ્લિમ કલાકારોએ રામાયણનું મંચન કર્યું, જેના માટે પાકિસ્તાની નાટક જૂથને ઘણી પ્રશંસા મળી રહી છે. સપ્તાહના અંતે કરાચી આર્ટ્સ કાઉન્સિલ ખાતે રામાયણનું મંચન કરવામાં આવ્યું હતું. કરાચીના 'મૌજ' જૂથ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને તેનું મંચન કરવામાં આવ્યું હતું.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon