Home / Religion : Why does the karma done by Akshay become Akshay?

Religon : અખાત્રીજે કરેલું કર્મ કેમ બને છે અક્ષય, જાણો કોની કેવી રીતે જોઈએ પૂજા?

Religon : અખાત્રીજે કરેલું કર્મ કેમ બને છે અક્ષય, જાણો કોની કેવી રીતે જોઈએ પૂજા?

અક્ષય તૃતીયાનું ભારતીય સંસ્કૃતિમાં વિશેષ રીતે મહત્ત્વ રહેલું છે. આ તિથિને શુભ માનવામાં આવે છે. જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી લાઠીયાએ અક્ષય તૃતીયાના મહત્ત્વ અંગે આપેલી માહિતી પ્રમાણે જેનો ક્ષય થતો નથી, તે અક્ષય તરીકે ઓળખાય છે. તો આવો જાણીએ અખાત્રીજે કરેલું કોઈ પણ કાર્ય કેમ અક્ષય બને છે, અને કોની પૂજા કરવાથી કેવું ફળ પ્રાપ્ત થાય છે. હિન્દુ પંચાંગ પ્રમાણે આ વખતે 30 એપ્રિલના રોજ અક્ષય તૃતીયા મનાવવામાં આવશે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon