Home / India : Know which diseases will be treated for free with Ayushman Card

તમારી પાસે પણ Ayushman Card છે? તો જાણી લો ક્યા રોગોની મફત સારવાર મળશે

તમારી પાસે પણ Ayushman Card છે? તો જાણી લો ક્યા રોગોની મફત સારવાર મળશે

આયુષ્માન કાર્ડ (Ayushman Card), જેને આયુષ્માન ભારત કાર્ડ (PMJAY) તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારત સરકારની એક મુખ્ય આરોગ્ય વીમા યોજના છે. આ યોજના હેઠળ, દેશના લાખો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવી રહી છે. દેશભરની મોટાભાગની ખાનગી અને સરકારી હોસ્પિટલો આ કાર્ડ દ્વારા કેશલેસ સારવાર પૂરી પાડી રહી છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જો તમારી પાસે આ કાર્ડ છે, તો કયા રોગોની મફત સારવાર મેળવી શકાય છે? એટલે કે, આ કાર્ડમાં કયા રોગો આવરી લેવામાં આવ્યા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon