દાહોદ મનરેગા કૌભાંડમાં બચુ ખાબડના બન્ને પુત્રોએ લાખો રૂપિયા સેરવી લીધા છે. આ કૌભાંડ બાદ મંત્રી પુત્રો જેલના સળિયા પાછળ ધકેલાયા હતા. સમગ્ર તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, મનરેગા કૌભાંડ બાદ મંત્રી બચુ ખાબડ હજુ સુધી સચિવાલયમાં ફરક્યા નથી, મંત્રી ચેમ્બર ખાલી પડી છે.

