- મન અતિગુઢ અને રહસ્યમય છે આપણને પ્રત્યેક ક્ષણે છેતરી શકે છે. અને કહી શકે છે ' બધુ જ ખરાબ છે. લોકો ખરાબ છે. આ દુનિયા શૈતાનનું નિવાસ સ્થાન છે. આમાંથી છુટકારો મેળવવો જોઈએ. મનનો ઉહાપોહ હોવા છતાં વધારે જીવવાની લાલસા ક્યારેય છુટી શકતી નથી
- મન અતિગુઢ અને રહસ્યમય છે આપણને પ્રત્યેક ક્ષણે છેતરી શકે છે. અને કહી શકે છે ' બધુ જ ખરાબ છે. લોકો ખરાબ છે. આ દુનિયા શૈતાનનું નિવાસ સ્થાન છે. આમાંથી છુટકારો મેળવવો જોઈએ. મનનો ઉહાપોહ હોવા છતાં વધારે જીવવાની લાલસા ક્યારેય છુટી શકતી નથી