Home / Gujarat / Ahmedabad : Police register another complaint in connection with vandalism

અમદાવાદના પેલેડીયમ મોલ પાસે તોડફોડ મામલે આવ્યો નવો વળાંક

અમદાવાદના પેલેડીયમ મોલ પાસે તોડફોડ મામલે આવ્યો નવો વળાંક

અમદાવાદના પેલેડીયમ મોલ પાસે તોડફોડ મામલે વસ્ત્રાપુર પોલીસે વધુ એક ફરિયાદ નોંધી છે. જેમાં વિજય ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. તોડફોડ કેસના આરોપી પ્રિન્સ જાંગીડની ફરિયાદ લઈને વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. વિજય ભરવાડ રૂ 50 લાખની માંગણી કરતો હતો. મોલ નજીક પ્રિન્સની ગાડી રોકીને પૈસાની ઉઘરાણી કરીને મારવાની ધમકી આપતા મારામારી થઈ હતી. મારામારી બાદ પ્રિન્સ અને તેના મિત્રોએ તોડફોડ કરી હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon