Home / Gujarat / Ahmedabad : Union Minister Naidu inaugurated Udan Yatri Cafe at Ahmedabad Airport

અમદાવાદ એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફે શરૂ, રૂ.10માં મળશે ચા, પાણીની બોટલ, રૂ.20માં સમોસા

અમદાવાદ એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફે શરૂ, રૂ.10માં મળશે ચા, પાણીની બોટલ, રૂ.20માં સમોસા

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કિંજરાપૂ નાયડુએ અમદાવાદ એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફેનું લોકાર્પણ કર્યું. અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ-1 પર શરૂ કરવામાં આવેલા આ  ઉડાન યાત્રી કાફેમાં યાત્રીઓને 10 રૂપિયામાં ચા અને પાણીની બોટલ મળશે, તેમજ 20 રૂપિયામાં સમોસા અને અન્ય નાસ્તો મળશે. દિલ્હી, ચેન્નાઈ બાદ હવે અમદાવાદ એરપોર્ટ ઉડાન  યાત્રી કાફેની શરૂઆત થઇ છે. અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર અંદાજિત 30 હજાર મુસાફરોને આ ઉડાન યાત્રી કાફેનો લાભ મળશે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon