હિંમતનગરમાં આજે વધુ એક બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું છે. તમને જણાવી દઈએ કે, સાબરકાંઠામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસથી કુલ પાંચ બાળકો મોતને ભેટ્યા છે.
હિંમતનગરમાં આજે વધુ એક બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું છે. તમને જણાવી દઈએ કે, સાબરકાંઠામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસથી કુલ પાંચ બાળકો મોતને ભેટ્યા છે.