Home / Gujarat / Sabarkantha : A child died of suspected Chandipura virus in Himmatnagar

હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત, મૃત્યુઆંક 5 થયો

હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત, મૃત્યુઆંક 5 થયો

હિંમતનગરમાં આજે વધુ એક બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું છે. તમને જણાવી દઈએ કે, સાબરકાંઠામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસથી કુલ પાંચ બાળકો મોતને ભેટ્યા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon