સુરતના વરાછામાં ફરિયાદી વ્યક્તિને કેટલીક શંકાસ્પદ ટોળકી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેને સમજાવવામાં આવ્યું હતું કે તેઓ સસ્તા દરે સોનું અપાવશે. વિશ્વાસમાં લઈને, વરાછા વિસ્તારમાં બોગસ આંગડિયા પેઢી ઉભી કરી, ફરિયાદીને રોકડ 87 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. ફરિયાદી પૈસા જમા કરાવીને બહાર નીકળ્યો, ત્યારે પહેલેથી જ તૈયારીમાં બેઠેલી ટોળકીએ આંગડિયા પેઢીમાંથી રૂ. 87 લાખ રૂપિયા ઉચકીને ત્રીજા માળેથી નીચે ફેંકી દીધા અને ઝડપભર્યા દોડે ફરાર થઈ ગયા હતાં.
5 લાખ કબ્જે કરાયા

