શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે અમદાવાદ વિમાન દુર્ઘટના પર સવાલ ઉભા કર્યા છે. આ દુર્ઘટનામાં 275 લોકોના મોત થયા હતા. સંજય રાઉતનું કહેવું છે કે દુશ્મન દેશ કેટલીક વખત ભારતના સૈન્ય પ્રતિષ્ઠાનો પર સાઇબર હુમલો કરવાનો પ્રયાસ કરી ચુક્યા છે. ક્યાક અમદાવાદ વિમાન દુર્ઘટના પાછળ પણ દુશ્મનનું કોઇ ષડયંત્ર તો નથીને?

