Home / India : MP raises questions over suspicion of cyber attack behind Ahmedabad plane crash

અમદાવાદ વિમાન દુર્ઘટના પાછળ સાઇબર એટેકની આશંકા, સાંસદે ઉઠાવ્યા સવાલ

અમદાવાદ વિમાન દુર્ઘટના પાછળ સાઇબર એટેકની આશંકા, સાંસદે ઉઠાવ્યા સવાલ

શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે અમદાવાદ વિમાન દુર્ઘટના પર સવાલ ઉભા કર્યા છે. આ દુર્ઘટનામાં 275 લોકોના મોત થયા હતા. સંજય રાઉતનું કહેવું છે કે દુશ્મન દેશ કેટલીક વખત ભારતના સૈન્ય પ્રતિષ્ઠાનો પર સાઇબર હુમલો કરવાનો પ્રયાસ કરી ચુક્યા છે. ક્યાક અમદાવાદ વિમાન દુર્ઘટના પાછળ પણ દુશ્મનનું કોઇ ષડયંત્ર તો નથીને?

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon