Home / : Dharmlok : Eight incarnations of Lord Ganesha

Dharmlok : પરબ્રહ્મ ગણેશજીના આઠ અવતાર 

Dharmlok : પરબ્રહ્મ ગણેશજીના આઠ અવતાર 

આમ તો પરબ્રહ્મ ગણેશજીના અનંત અવતારો છે અને તેનું વર્ણન સહસ્ત્રમુખી શેષનાગ, ચતુર્મુખી બ્રહ્મા, પંચમુખી સદાશિવ કે બ્રહ્મસ્વરૂપા માતા સરસ્વતી દેવી પણ સહસ્ત્ર વર્ષો સુધી કરી શકે એમ નથી. પરંતુ મુદ્ગલ પુરાણમાં પરબ્રહ્મ ગણેશજીના મુખ્ય આઠ અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Related News
Icon