Home / Business : trusts and religious institutions will not get tax exemption if this rule is violated

ITR-7નું નવું ફૉર્મ જાહેર, જો આ નિયમનો ભંગ કર્યો તો ટ્રસ્ટો-ધાર્મિક સંસ્થાને નહીં મળે વેરા માફી

ITR-7નું નવું ફૉર્મ જાહેર, જો આ નિયમનો ભંગ કર્યો તો ટ્રસ્ટો-ધાર્મિક સંસ્થાને નહીં મળે વેરા માફી

આવકવેરા ધારાની કલમ 13એમાં કરવામાં આવેલી જોગવાઈનો ભંગ કરવામાં આવ્યો છે કે નહીં. તે જાણવા માટે અને તેનો ભંગ કર્યો હોય તો વેરા માફીના લાભ ન આપવાનો નિર્ણય લઈ શકાય તે માટે આવકવેરા ધારા હેઠળ ચેરિટેબલ ટ્રસ્ટો અને ધાર્મિક સંસ્થાઓએ ભરવાના થતા નવું ફોર્મ આઈટીઆર 7 બહાર પાડી દીધુ છે. નવમી મેએ આ ફોર્મ બહાર પાડવાની જાહેરાત કરી હતી. કાયદાકીય જોગવાઈનું ઉપરછલ્લું પાલન કરીને વેરા માફીની જોગવાઈઓનો લાભ કોઈપણ ન ઊઠાવી જાય તે હેતુથી આ સુધારાઓ કરવામાં આવ્યા છે. વેરા માફી મેળવવા માટે તેમણે કરેલા ખર્ચની વ્યવસ્થિત વિગતો આપવી પડશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon