Home / Gujarat / Bharuch : Two maintenance workers die due to gas leak

Ankleshwarની ખાનગી કંપનીમાં મેન્ટેનન્સનું કામ કરતા બે કામદારોના ગેસ ગળતરથી મોત

Ankleshwarની ખાનગી કંપનીમાં મેન્ટેનન્સનું કામ કરતા બે કામદારોના ગેસ ગળતરથી મોત

Ankleshwar News: ગુજરાતભરમાંથી સતત ગેસ ગળતરની ઘટના સામે આવી રહી છે એવામાં ભરુચમાંથી પણ કંઈક આ પ્રકારની જ  ઘટના સામે આવી છે. ભરુચ જિલ્લામાં અંકલેશ્વર શહેરમાં ધામરોડ પાસે આવેલી મંગલમૂર્તિ કંપનીમાં આ દુ:ર્ઘટના થઈ હતી. કંપનીના રિએક્ટરના મેન્ટેનન્સની કામગીરી દરમિયાન બે કામદારોને ગેસ લાગતા સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યા હતા.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon